Your browser does not support JavaScript!

G-12, G-14, Plot No-4 CSC, HAF Sector-10, Dwarka 110075 New Delhi IN
जे के पी लिटरेचर
G-12, G-14, Plot No-4 CSC, HAF Sector-10, Dwarka New Delhi, IN
+918588825815 https://www.jkpliterature.org.in/s/61949a48ba23e5af80a5cfdd/621dbb04d3485f1d5934ef35/logo-18-480x480.png" [email protected]
9789390373192 64ff35fdde4e38d6bc5f3319 प्रेम रस सिद्धांत - गुजराती https://www.jkpliterature.org.in/s/61949a48ba23e5af80a5cfdd/64ff3d4a10703df80316622e/prem-ras-siddhant-gujrati.jpg

એ તો તમે જાણોજ છો કે વિશ્વના પ્રત્યેક જીવ આનંદ જ ચાહે છે. પરંતુ એ આનંદ શું છે ? ક્યાં છે ? કેવી રીતે મળી શકે ? વગેરે સવાલોના સહી ? સહી જવાબ ન જાણવાના કારણેજ બધા જીવ એ આનંદ થી વંચીત છે. હિન્દુ ધર્મ ગ્રન્થોમાં અનેક ધર્માચાર્ય થયા અને એ લોકો એ પોત પોતાના અનુભવોના આધાર પર અનેક ગ્રન્થ લખ્યા જેમા પરસ્પર વિરોધાભાસ જેવુ છે. પાઠકજન એ ગ્રન્થોને વાંચીને કોઇ પણ નિશ્ચય પર નથી પહોચી શકતા. એટલુજ નહિ પણ વધારે શંકાશીલ થઇ જતા હોય છે.

આ ‘પ્રેમરસ-સિદ્ધાંત’ ગ્રન્થ ની પ્રમુખ વિશેષતા એજ છે કે તે બધા વિરોધી સિદ્ધાન્તો નો સુંદર સરલ ભાષામાં સમન્વય કરવામાં આવેલ છે. આચાર્ય ચરણને વેદો, શાસ્ત્રોના પ્રમાણોના ઉપરાન્ત દૈનિક અનુભવો ના ઉદાહરણો દ્વારા સર્વ સાધારણ ના લાભ ના દૃષ્ટિકોણને રાખીને વિષયોનું નિરુપણ કર્યું છે. આમ તો જ્ઞાન ની કોઇ સીમા નથી હોતી છતા પણ આ નાના ગ્રન્થમાં જીવનુ ચરમ લક્ષ્ય, જીવ અને માયા તથા ભગવાનનુ સ્વરૂપ, મહાપુરુષનો પરિચય, કર્મ, જ્ઞાન, ભક્તિ સાધના વગેરેનુ નિરૂપણ કર્યું છે. જેથી જન સાધારણ સહજતાથી સમજી શકે. સાથે સાથે બધીજ શંકાઓનુ પણ સમાધાન કરી શકે છે.

આચાર્ય ચરણ કોઇપણ સમપ્રદાય વિશેષ થી સમબદ્ધ નથી. એટલે એમના આ ગ્રન્થમાં બધા આચાર્યો નુ સમ્માન કરવામાં આવ્યુ છે. નિરાકાર, સાકાર બ્રહ્મ અને અવતાર રહસ્યનું પ્રતિપાદન તો અનોખુજ છે. અન્તમાં કર્મયોગ સમબન્ધી પ્રતિપાદન પર વિશેષ જોર દેવામાં આવ્યુ છે, કારણ કે બધા સંસારી કાર્યોને કરતા કરતા જ સંસારી લોકોને પોતાનુ લક્ષ્ય પ્રાપ્ત કરવાનુ છે. આ ગ્રન્થના વિષયમાં શુ મુલ્યાંકન કરવુ. બસ ગાગર માં સાગર ની જેમ સમ્પૂર્ણ તત્વજ્ઞાન ભર્યું છે જેનુ પાત્ર જેટલુ મોટુ હશે તે તેટલોજ મોટો લાભ લઇ શકશે. એટલુજ નિવેદન છે કે પાઠક એકવાર જરૂર વાચે.

Prem-Ras-Siddhant - Gujarati
in stockUSD 374
1 1
प्रेम रस सिद्धांत - गुजराती

प्रेम रस सिद्धांत - गुजराती

दिव्य ज्ञान की अद्भुत व्याख्या
भाषा - गुजराती

$4.48
$7.19   (38%छूट)


विशेषताएं
  • जीवन सार्थक बनाने के लिए सर्वोत्कृष्ट सार्वभौमिक पुस्तक; किसी भी आयु, धर्म एवं जाति के व्यक्ति के लिये
  • लाखों लोगों द्वारा प्रायोगिक पुस्तक जो आपको एक सजग, उद्देश्य पूर्ण एवं तनाव रहित जीवन जीने के लिए विवश कर दे
  • “क्या करना है?” – संपूर्ण जीवन अनंत ग्रंथ और पुस्तकें पढ़ कर भी हम संशयपूर्ण बने रहे और लक्ष्य निश्चित ना कर पाए, उसका सरल स्पष्ट उत्तर
  • “क्यों करना है?” – प्रयोजन ना समझने के कारण हम अभी तक केवल पढ़-सुन ही रहे हैं, इसका समाधान
  • “कैसे करना है?” – पद्धति न जानने के कारण हमारी गाड़ी आगे बढ़ ही नहीं रही है, इसका स्पष्ट मार्गदर्शन
SHARE PRODUCT
प्रकारविक्रेतामूल्यमात्रा

विवरण

એ તો તમે જાણોજ છો કે વિશ્વના પ્રત્યેક જીવ આનંદ જ ચાહે છે. પરંતુ એ આનંદ શું છે ? ક્યાં છે ? કેવી રીતે મળી શકે ? વગેરે સવાલોના સહી ? સહી જવાબ ન જાણવાના કારણેજ બધા જીવ એ આનંદ થી વંચીત છે. હિન્દુ ધર્મ ગ્રન્થોમાં અનેક ધર્માચાર્ય થયા અને એ લોકો એ પોત પોતાના અનુભવોના આધાર પર અનેક ગ્રન્થ લખ્યા જેમા પરસ્પર વિરોધાભાસ જેવુ છે. પાઠકજન એ ગ્રન્થોને વાંચીને કોઇ પણ નિશ્ચય પર નથી પહોચી શકતા. એટલુજ નહિ પણ વધારે શંકાશીલ થઇ જતા હોય છે.

આ ‘પ્રેમરસ-સિદ્ધાંત’ ગ્રન્થ ની પ્રમુખ વિશેષતા એજ છે કે તે બધા વિરોધી સિદ્ધાન્તો નો સુંદર સરલ ભાષામાં સમન્વય કરવામાં આવેલ છે. આચાર્ય ચરણને વેદો, શાસ્ત્રોના પ્રમાણોના ઉપરાન્ત દૈનિક અનુભવો ના ઉદાહરણો દ્વારા સર્વ સાધારણ ના લાભ ના દૃષ્ટિકોણને રાખીને વિષયોનું નિરુપણ કર્યું છે. આમ તો જ્ઞાન ની કોઇ સીમા નથી હોતી છતા પણ આ નાના ગ્રન્થમાં જીવનુ ચરમ લક્ષ્ય, જીવ અને માયા તથા ભગવાનનુ સ્વરૂપ, મહાપુરુષનો પરિચય, કર્મ, જ્ઞાન, ભક્તિ સાધના વગેરેનુ નિરૂપણ કર્યું છે. જેથી જન સાધારણ સહજતાથી સમજી શકે. સાથે સાથે બધીજ શંકાઓનુ પણ સમાધાન કરી શકે છે.

આચાર્ય ચરણ કોઇપણ સમપ્રદાય વિશેષ થી સમબદ્ધ નથી. એટલે એમના આ ગ્રન્થમાં બધા આચાર્યો નુ સમ્માન કરવામાં આવ્યુ છે. નિરાકાર, સાકાર બ્રહ્મ અને અવતાર રહસ્યનું પ્રતિપાદન તો અનોખુજ છે. અન્તમાં કર્મયોગ સમબન્ધી પ્રતિપાદન પર વિશેષ જોર દેવામાં આવ્યુ છે, કારણ કે બધા સંસારી કાર્યોને કરતા કરતા જ સંસારી લોકોને પોતાનુ લક્ષ્ય પ્રાપ્ત કરવાનુ છે. આ ગ્રન્થના વિષયમાં શુ મુલ્યાંકન કરવુ. બસ ગાગર માં સાગર ની જેમ સમ્પૂર્ણ તત્વજ્ઞાન ભર્યું છે જેનુ પાત્ર જેટલુ મોટુ હશે તે તેટલોજ મોટો લાભ લઇ શકશે. એટલુજ નિવેદન છે કે પાઠક એકવાર જરૂર વાચે.

विशेष विवरण

भाषागुजराती
शैली / रचना-पद्धतिसिद्धांत
विषयवस्तुजीवन परिवर्तनकारी, सर्वोत्कृष्ट रचना, स्वयं को जानो, कर्मयोग, भक्तियोग, क्यों और क्या?, अध्यात्म के मूल सिद्धांत, तत्वज्ञान
फॉर्मेटपेपरबैक
वर्गीकरणप्रमुख रचना
लेखकजगद्गुरु श्री कृपालु जी महाराज
प्रकाशकराधा गोविंद समिति
पृष्ठों की संख्या356
वजन (ग्राम)412
आकार14 सेमी X 22 सेमी X 2.2 सेमी
आई.एस.बी.एन.9789390373192

पाठकों के रिव्यू

  0/5